PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 08 AUG 2020 6:31PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 08-08-2020

 

 

 

 

  • ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14.2 લાખને પાર થઇ
  • સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 68.32% થયો
  • રાષ્ટ્રીય મૃત્યુદર ઘટીને 2.04% થયો
  • છેલ્લા 24 કલાકમાં 48,900 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે
  • છેલ્લા 24 કલાકમાં 5,98,778 પરીક્ષણો કરવામાં આવ્યા

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14.2 લાખને પાર થઇ, સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 68.32% થયો, રાષ્ટ્રીય મૃત્યુદર ઘટીને 2.04% થયો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644403

 

કેન્દ્રએ રાજ્યોને કોવિડ -19 મૃત્યુદર ઘટાડવા પરના તમામ પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644382

 

ભારતે સતત ચોથા દિવસે 24 કલાકમાં 6 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644170

 

પીએમએવાય (શહેરી) હેઠળ લગભગ 10.28 લાખ મકાનો બાંધવાની દરખાસ્તો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644120

 

જળ શુદ્ધિકરણ તકનીક પર કેન્દ્રિત એમએસએમઇ માટે કોવિડ-19 થી સંબંધિત વિવિધ ઉત્પાદનો માટે નવી તકનીકીઓ પર વેબિનાર

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644368

 

 

 

Image

Image



(Release ID: 1644470) Visitor Counter : 224