PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
08 AUG 2020 6:31PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14.2 લાખને પાર થઇ
- સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 68.32% થયો
- રાષ્ટ્રીય મૃત્યુદર ઘટીને 2.04% થયો
- છેલ્લા 24 કલાકમાં 48,900 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે
- છેલ્લા 24 કલાકમાં 5,98,778 પરીક્ષણો કરવામાં આવ્યા
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14.2 લાખને પાર થઇ, સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 68.32% થયો, રાષ્ટ્રીય મૃત્યુદર ઘટીને 2.04% થયો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644403
કેન્દ્રએ રાજ્યોને કોવિડ -19 મૃત્યુદર ઘટાડવા પરના તમામ પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644382
ભારતે સતત ચોથા દિવસે 24 કલાકમાં 6 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644170
પીએમએવાય (શહેરી) હેઠળ લગભગ 10.28 લાખ મકાનો બાંધવાની દરખાસ્તો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644120
જળ શુદ્ધિકરણ તકનીક પર કેન્દ્રિત એમએસએમઇ માટે કોવિડ-19 થી સંબંધિત વિવિધ ઉત્પાદનો માટે નવી તકનીકીઓ પર વેબિનાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644368



(रिलीज़ आईडी: 1644470)
आगंतुक पटल : 285
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam