પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લેબનાનના બેરૂત શહેરમાં થયેલ મોટા વિસ્ફોટથી આઘાત વ્યક્ત કર્યો

Posted On: 05 AUG 2020 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેબનાનના બેરૂત શહેરમાં થયેલા મોટા વિસ્ફોટથી આઘાત અને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “બેરૂત શહેરમાં થયેલા મોટા વિસ્ફોટથી થયેલ જાનમાલના નુકસાનથી આઘાત અને દુ:ખ થયું. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલો સાથે છે.

 

SD/GP/BT



(Release ID: 1643467) Visitor Counter : 153