પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષના પ્રસંગે શુભકામનાઓ પાઠવી.

Posted On: 23 JUN 2020 10:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષના પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું " અષાઢી બીજના વિશેષ પ્રસંગે કચ્છી સમુદાયને શુભકામનાઓ. એક સમુદાય પોતાની મહાન સંસ્કૃતિ અને બહાદુરી માટે ઓળખાય છે. હું આવનાર વર્ષમાં સમુદાયની પ્રગતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

 

 

GP/DS



(Release ID: 1633526) Visitor Counter : 174