પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશમીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ઠમીની શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAY 2020 6:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ઠમીની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કાશમીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ટમી પર ખાસ શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે માતા ખીર ભવાનીના દિવ્ય આશીર્વાદથી, દરેક સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બને.

GP/DS



(Release ID: 1627946) Visitor Counter : 176