પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કોવિડ-19 મહામારી સંબંધે આજે રાષ્ટ્રને સંબોધિત કરશે
प्रविष्टि तिथि:
24 MAR 2020 11:56AM by PIB Ahmedabad
પ્રધાનંમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર આજે એટલે કે 24 માર્ચ, 2020ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે.
એક ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “વૈશ્વિક મહામારી કોવિડ-19 સંબંધે દેશવાસીઓ સાથે મહત્વપૂર્ણ વાત કરીશ. આજે, 24 માર્ચ, 2020ના રોજ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરીશ.”
RP
(रिलीज़ आईडी: 1607884)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam