પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીઓને બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી

Posted On: 23 MAR 2020 12:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેશ્વિક મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, એર ઇન્ડિયાની આ ટીમ પર અમને ખૂબ ગર્વ છે. એમણે જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે અને માનવતાને ઊંચાઈ બક્ષી છે. એમના આ ઉત્કૃષ્ટ પ્રયાસોની ભારતભરમાં ઘણા લોકોએ પ્રશંસા કરી છે. #IndiaFightsCorona’

RP



(Release ID: 1607832) Visitor Counter : 183