મંત્રીમંડળ

મંત્રીમંડળે ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ખગોળશાસ્ત્ર/ખગોળ ભૌતિકવિજ્ઞાન (એસ્ટ્રોફિઝિક્સ)/ હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાંસહકાર માટે ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરાર વિશે માહિતી આપવામાં આવી હતી.

 

આ સમજુતી કરારોવૈજ્ઞાનિક વાર્તાલાપ અને તાલીમ, વૈજ્ઞાનિક માળખાગત બાંધકામના સંયુક્ત વપરાશ વગેરેના માધ્યમથી નવા વૈજ્ઞાનિક પરિણામો, માનવ સંસાધન વિકાસ તરફ દોરી જશે.

 

આ સમજૂતી કરાર પર નવેમ્બર 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

J.Khunt/RP



(Release ID: 1574164) Visitor Counter : 153