મંત્રીમંડળ
મંત્રીમંડળે ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી
Posted On:
12 JUN 2019 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ખગોળશાસ્ત્ર/ખગોળ ભૌતિકવિજ્ઞાન (એસ્ટ્રોફિઝિક્સ)/ હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાંસહકાર માટે ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરાર વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સમજુતી કરારોવૈજ્ઞાનિક વાર્તાલાપ અને તાલીમ, વૈજ્ઞાનિક માળખાગત બાંધકામના સંયુક્ત વપરાશ વગેરેના માધ્યમથી નવા વૈજ્ઞાનિક પરિણામો, માનવ સંસાધન વિકાસ તરફ દોરી જશે.
આ સમજૂતી કરાર પર નવેમ્બર 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
J.Khunt/RP
(Release ID: 1574164)
Visitor Counter : 153