રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ કમ્યુનિક (પ્રેસ વિજ્ઞપ્તિ)
प्रविष्टि तिथि:
24 JUL 2026 8:51PM by PIB Ahmedabad
ભારતના બંધારણના અનુચ્છેદ 75ના ઉપખંડ (2) હેઠળ, પ્રધાનમંત્રીની સલાહથી ભારતના રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી શ્રી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2289224)
आगंतुक पटल : 21