પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મુકુલ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
23 FEB 2026 10:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મુકુલ રોયના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી મુકુલ રોયને તેમના રાજકીય અનુભવ અને સમાજની સેવા કરવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મુકુલ રોયજીના નિધનથી દુઃખ થયું. તેમને તેમના રાજકીય અનુભવ અને સમાજની સેવા કરવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2231625)
મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam