પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના પૂજારીઓને મળ્યા

प्रविष्टि तिथि: 23 JAN 2026 11:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના આદરણીય પૂજારીઓને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમના આશીર્વાદ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

આજે સૌમ્યનારાયણ પેરુમલ મંદિરના આદરણીય પૂજારીઓને મળ્યા. હું તેમના આશીર્વાદ બદલ તેમનો આભાર માનું છું.”

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2218027) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Telugu , Malayalam