પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

Posted On: 06 OCT 2025 9:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

X પર PMO ઇન્ડિયાના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:

"રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi"

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2175200) Visitor Counter : 20