પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Posted On:
06 OCT 2025 9:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર PMO ઇન્ડિયાના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:
"રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi"
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2175200)
Visitor Counter : 20
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam