પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા

Posted On: 09 SEP 2025 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા છે. તેમણે રાહત અને પુનર્વસન માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

"પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થઈ રહ્યા છીએ. ભારત સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્ત લોકો સાથે ખભા મિલાવીને ઉભી છે."

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2164850) Visitor Counter : 2