પ્રધાનમંત્રીનું કાર્યાલય
કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી
Posted On:
15 AUG 2025 12:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા અને મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા સાથે કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂર પછીની પરિસ્થિતિ અંગે વાત કરી હતી.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂર પછીની પરિસ્થિતિ અંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા જી અને મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા જી સાથે વાત કરી. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે જમીની સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે.
@OfficeOfLGJandK
@OmarAbdullaH”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2156792)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam