પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1)માં ઉપસ્થિત રહ્યા
Posted On:
22 MAY 2025 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શૌર્ય પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"સંરક્ષણ અલંકરણ સમારોહ-2025 (તબક્કો-1) માં ઉપસ્થિત રહ્યો, જ્યાં શૌર્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ભારત હંમેશા આપણા સશસ્ત્ર દળોનો તેમના બહાદુરી અને આપણા રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આભારી રહેશે."
AP/IJ/GP.JD
(Release ID: 2130660)
Read this release in:
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada