પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતી iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો

प्रविष्टि तिथि: 03 APR 2025 7:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતા iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો.

X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:

"PM @narendramodiની મુલાકાત દરમિયાન, થાઈ સરકારે રાજા રામ Iના શાસનકાળ દરમિયાન દોરવામાં આવેલા રામકિએન ભીંતચિત્રો દર્શાવતી iStamp બહાર પાડી."

AP/IJ/GPJD


(रिलीज़ आईडी: 2118527) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam