પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઈન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
20 FEB 2025 1:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઇન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી પ્રવેશ સાહિબ સિંહ જી, શ્રી આશિષ સૂદ જી, સરદાર મનજિંદર સિંહ સિરસા જી, શ્રી રવિંદર ઇન્દ્રરાજ સિંહ જી, શ્રી કપિલ મિશ્રા જી અને શ્રી પંકજ કુમાર સિંહ જીને અભિનંદન. આ ટીમ ઉત્સાહ અને અનુભવનું સુંદર મિશ્રણ છે અને નિશ્ચિતરૂપે દિલ્હી માટે સુશાસન સુનિશ્ચિત કરશે. તેમને શુભકામનાઓ.
@gupta_rekha
@p_sahibsingh
@mssirsa
@KapilMishra_IND”
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2104937)
Visitor Counter : 41
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam