પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરી
ક્રિકેટે ભારત અને ગુયાનાને નજીક લાવ્યા છે અને આપણા સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
22 NOV 2024 5:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિકેટે ભારત અને ગુયાનાને નજીક લાવ્યા છે અને સાંસ્કૃતિક જોડાણોને વધુ ગાઢ બનાવ્યા છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ક્રિકેટથી કનેક્ટિંગ! ગુયાનાના અગ્રણી ક્રિકેટ ખેલાડીઓ સાથે આનંદદાયક વાર્તાલાપ. આ રમત આપણા રાષ્ટ્રોને નજીક લાવી છે અને આપણા સાંસ્કૃતિક જોડાણોને વધુ ગાઢ બનાવ્યા છે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2075756)
आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam