પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાઈજીરિયાના મરાઠી સમુદાયની તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહેવા બદલ પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
17 NOV 2024 6:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાઈજીરિયાના મરાઠી સમુદાયની તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા હોવા બદલ પ્રશંસા કરી હતી, જ્યારે સમુદાયે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“નાઈજીરીયામાં મરાઠી સમુદાયે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા પર આનંદ વ્યક્ત કર્યો. તેઓ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહે છે તે ખરેખર પ્રશંસનીય છે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2073997)
आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam