પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવીની પ્રાર્થના કરી

Posted On: 05 OCT 2024 7:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આજે નવરાત્રિ દરમિયાન, હું મા ચંદ્રઘંટાનાં ચરણોમાં નમન કરું છું! દેવી મા તેમના તમામ ભક્તોને સફળ જીવન આપે. તમારા બધા માટે તેમની સ્તુતિ ..."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2062296) Visitor Counter : 32