પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાલયના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
Posted On:
02 OCT 2024 5:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાલયના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
“શુભો મહાલય! જેમ જેમ દુર્ગા પૂજા નજીક આવે છે, અમે પ્રાર્થના કરીએ છીએ કે આશા, ભલાઈ અને સકારાત્મકતા હંમેશા પ્રબળ રહે. મા દુર્ગા હંમેશા આપણને સુખ, શક્તિ અને સારા સ્વાસ્થ્ય આપે.”
AP/GP/JD
(Release ID: 2061174)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam