પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 16 AUG 2024 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.

રાષ્ટ્ર નિર્માણમાં તેમના અજોડ યોગદાન માટે અસંખ્ય લોકો તેમને યાદ કરે છે. તેમણે તેમનું આખું જીવન તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત કર્યું કે આપણા સાથી નાગરિકો જીવન વધુ સારી રીતે જીવે. ભારત માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે અમે કામ કરતા રહીશું.

આજે સવારે 'સદૈવ અટલ'માં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2045801) आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam