પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં #હરઘર તિરંગા અભિયાન પર ગર્વ વ્યક્ત કર્યો

Posted On: 12 AUG 2024 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​#હરઘર તિરંગા અભિયાનમાં તેમની સહભાગિતામાં સુરતના લોકોની જુસ્સાદાર ભાવના પર ગર્વ વ્યક્ત કર્યો.

હર્ષ સંઘવીની વિડિયો પોસ્ટ પર ટિપ્પણી કરતા શ્રી મોદીએ X પર કહ્યું:

સુરત બધું જ જુસ્સાથી કરે છે અને #હરઘર તિરંગા પણ તેમાં અપવાદ નથી! સુરતી ભાવના પર ગર્વ છે.”

AP/GP/JD



(Release ID: 2044690) Visitor Counter : 595