પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા

Posted On: 09 AUG 2024 1:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા અને SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2043565) Visitor Counter : 28