પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
08 AUG 2024 1:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ સીએમ શ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યજીના નિધનથી દુઃખી છું. તેઓ એક રાજકીય દિગ્ગજ હતા જેમણે પ્રતિબદ્ધતા સાથે રાજ્યની સેવા કરી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ. ઓમ શાંતિ."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2043029)
Visitor Counter : 138
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada