પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી
प्रविष्टि तिथि:
31 JUL 2024 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.
પરિમલ નથવાણી દ્વારા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પુસ્તક ભેંટ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;
“પરિમલ ભાઈ, તમને મળીને ઘણી જ ખુશી થઈ અને ગીર પરના તમારા કાર્યની એક નકલ મેળવીને આનંદ થયો. હું તમને હંમેશા વન્યજીવન પ્રત્યે પ્રખર વ્યક્તિ તરીકે ઓળખું છું અને આ કાર્ય જાજરમાન ગીર સિંહમાં રસ ધરાવનાર તમામ લોકોને ચોક્કસ મદદ કરશે. @mpparimal”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2039961)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam