પ્રધાનમંત્રીનું કાર્યાલય

ત્રિપુરાના રાજ્યપાલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

Posted On: 25 JUN 2024 3:04PM by PIB Ahmedabad

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)X પર પોસ્ટ કર્યું:

"ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2028506) Visitor Counter : 51