પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમ સ્વનિધિએ ગરીબોના જીવનને ખુશીઓથી ભરી દીધું છે: પીએમ

प्रविष्टि तिथि: 08 MAR 2024 3:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગરીબમાં ગરીબ લોકોના જીવનમાં PM સ્વનિધિ યોજનાની અસરને રેખાંકિત કરી છે.

આજે મહિલા દિવસ પર પ્રધાનમંત્રીએ કહ્યું કે લાભાર્થીઓમાં ઘણી મહિલાઓ છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

"PM સ્વાનિધિ યોજનાએ સૌથી ગરીબ કામદારોના જીવનમાં પણ નવી ખુશીઓ લાવી છે. આમાં મોટી સંખ્યામાં આપણી માતાઓ અને બહેનો પણ સામેલ છે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2012726) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam