પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી

Posted On: 09 FEB 2024 6:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ આર્કબિશપ રાફેલ થટ્ટિલ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ."

AP/GP/JD



(Release ID: 2004700) Visitor Counter : 73