પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
23 JAN 2024 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરે એક એવી જબરદસ્ત વ્યક્તિ હતા જેમની મહારાષ્ટ્રના રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્ર પરની અસર અજોડ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“બાળાસાહેબ ઠાકરેજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક જબરદસ્ત વ્યક્તિ હતા જેમની મહારાષ્ટ્રના રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્ર પરની અસર અજોડ છે. અસંખ્ય લોકોના હૃદયમાં, તેઓ તેમના નેતૃત્વ, તેમના આદર્શો પ્રત્યે અવિચળ સમર્પણ અને ગરીબો અને દલિત લોકો માટે બોલવાની પ્રતિબદ્ધતાને કારણે જીવિત છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1998716)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam