પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આચાર્ય જેબી કૃપાલાનીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 11 NOV 2023 10:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય જે.બી. કૃપાલાનીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

હું આચાર્ય જેબી કૃપાલાનીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતની સંસ્થાનવાદ સામેની લડાઈના સાચા દીવાદાંડી તરીકે તેમનો વ્યાપકપણે આદર કરવામાં આવે છે. લોકશાહી અને સામાજિક સમાનતાને મજબૂત કરવા માટેના તેમના અથાક કાર્યએ આપણા રાષ્ટ્રના મુલ્યો પર કાયમી છાપ ઉભી કરી છે. તેમનું જીવન અને કાર્ય હંમેશા સ્વતંત્રતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવાનું હતું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1976341) Visitor Counter : 135