પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ડીબી ચંદ્રગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 07 NOV 2023 11:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના સાંસદ, ધારાસભ્ય અને મંત્રી શ્રી ડી.બી.ચંદ્રેગૌડાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી ડી.બી. ચંદ્રેગૌડાજીના નિધનથી વ્યથિત છું. જનસેવાના પ્રતિષ્ઠિત, કર્ણાટકમાં સાંસદ, ધારાસભ્ય અને મંત્રી તરીકેના તેમના બહોળા અનુભવે અમીટ છાપ છોડી છે. આપણા બંધારણ વિશેની તેમની ઊંડી સમજ અને સમુદાય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ. ઓમ શાંતિ."

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1975282) Visitor Counter : 133