પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

Posted On: 19 OCT 2023 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે નવરાત્રિ દરમિયાન, માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાની વિશેષ પૂજા થાય છે. દેવી માતા તેમના તમામ ઉપાસકોને નવી ચેતના અને નવસર્જનના આશીર્વાદ આપે તેવી મારી કામના છે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1968987) Visitor Counter : 164