પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 08 OCT 2023 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એરફોર્સ ડે નિમિત્તે હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

તમામ વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને એરફોર્સ ડે પર શુભેચ્છાઓ. ભારતને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ સુનિશ્ચિત કરે છે કે આપણું આકાશ સુરક્ષિત છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965667) Visitor Counter : 110