પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ તેમના લાલ કિલ્લાના ભાષણમાં કરેલી ઘોષણાઓની સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજી

Posted On: 07 OCT 2023 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના લાલ કિલ્લાના ભાષણમાં કરેલી ઘોષણાઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પ્રધાનમંત્રી શ્રીએ ગરીબ અને મધ્યમ વર્ગના આવાસ માટે સસ્તું ધિરાણ સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ જાહેરાતને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રીએ આ જાહેરાતને લાગુ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી.

તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પ્રધાનમંત્રી શ્રીએ ઘરો માટે સૌર ઊર્જા સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને આ યોજનાને અમલમાં મૂકવાની તૈયારીઓની સમીક્ષા કરી.

CB/GP/JD



(Release ID: 1965404) Visitor Counter : 117