પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
28 SEP 2023 9:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1961574)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam