પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ

प्रविष्टि तिथि: 05 SEP 2023 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિન નિમિત્તે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરી છે જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“#TeachersDay પર, અમે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરીએ છીએ જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.

ગઈકાલે શિક્ષકો સાથેની વાતચીતમાંથી કેટલીક વધુ હાઈલાઈટ્સ.”

CB/GP/JD


(रिलीज़ आईडी: 1954974) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam