પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેન્સરના ઈલાજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
01 SEP 2023 8:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્સરના ઈલાજ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.
X પોસ્ટમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે માહિતી આપી હતી કે ESI કોર્પોરેશનની 191મી બેઠક દરમિયાન ભારતભરની 30 ESIC હોસ્પિટલોમાં કીમોથેરાપી સેવાઓ શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો;
“કેન્સરનો ઈલાજ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો પ્રશંસનીય પ્રયાસ. તેનાથી દેશભરના અનેક લોકોને ફાયદો થશે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1953963)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam