પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
19 AUG 2023 6:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું
“મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ. તેમની દ્રષ્ટિ અને નેતૃત્વ પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. તેઓ એક અદભૂત વ્યક્તિ હતા જેમણે ત્રિપુરાની સામાજિક-આર્થિક પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1950480)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam