પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે વિશ્વ આબોહવા સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે અમે માર્ગ બતાવ્યો છે અને પર્યાવરણ માટે જીવનશૈલી શરૂ કરી છે - મિશન લાઇફઇ પહેલ
प्रविष्टि तिथि:
15 AUG 2023 5:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું હતું કે અમે G20 સમિટ માટે "એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય"નો ખ્યાલ રજૂ કર્યો છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. જેમ જેમ વિશ્વ આબોહવા સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે, ત્યારે અમે માર્ગ બતાવ્યો છે અને પર્યાવરણ માટે જીવનશૈલી - મિશન લાઇફઇ પહેલ શરૂ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે વિશ્વના સહયોગથી આંતરરાષ્ટ્રીય સૌર જોડાણની રચના કરી છે અને ઘણા દેશો હવે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણનો ભાગ છે. અમે જૈવવિવિધતાના મહત્વ પર ભાર મૂક્યો છે અને "બિગ કેટ એલાયન્સ" ની સ્થાપના આગળ વધારી છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1949302)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam