પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ હાથી દિવસ પર હાથીના રક્ષણ માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
12 AUG 2023 9:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસ પર હાથીના રક્ષણ માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“વિશ્વ હાથી દિવસ પર, અમે હાથીની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જે ભારતના સમૃદ્ધ કુદરતી વારસા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલ છે. હું આ દિશામાં કામ કરનારા તમામ લોકોની પણ પ્રશંસા કરું છું. મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મારી તાજેતરની મુલાકાતની કેટલીક ઝલક શેર કરું છું. 🐘"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1948245)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam