પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા

Posted On: 29 JUL 2023 9:57AM by PIB Ahmedabad

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના અવસર પર હઝરત ઇમામ હુસૈન (અ.સ.) દ્વારા આપેલા બલિદાનોને યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"અમે હઝરત ઇમામ હુસૈન (અ.સ.) દ્વારા આપેલા બલિદાનોને યાદ કરીએ છીએ. ન્યાય અને માનવીય ગૌરવના આદર્શો પ્રત્યે તેમની હિંમત અને પ્રતિબદ્ધતા નોંધનીય છે."

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1943885) Visitor Counter : 130