પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશ્મીરની સદીઓ જૂની 'નમદા' હસ્તકલાનાં પુનરુત્થાન પર લેખ શેર કર્યો

Posted On: 17 JUL 2023 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરની સદીઓ જૂની 'નમદા' હસ્તકલાનાં પુનરુત્થાન પર એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“આનંદ છે કે કાશ્મીરની સદીઓ જૂની 'નમદા' હસ્તકલા પુનઃજીવિત થઈ રહી છે અને હવે વર્ષો પછી વૈશ્વિક સ્તરે પહોંચી રહી છે! આ આપણા કારીગરોની કુશળતા અને સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. આ પુનરુત્થાન આપણા સમૃદ્ધ વારસા માટે મહાન સમાચાર છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1940108) Visitor Counter : 175