પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈદ ઉલ અઝહાના અવસર પર દરેકને શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 29 JUN 2023 10:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ અઝહાના અવસર પર દરેકને શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ઈદ ઉલ અઝહા પર શુભેચ્છાઓ. આ દિવસ દરેક માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે. તે આપણા સમાજમાં એકતા અને સંવાદિતાની ભાવનાને પણ જાળવી રાખે. ઈદ મુબારક!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1936196) आगंतुक पटल : 270
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam