પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારો આમંત્રિત કર્યા

Posted On: 13 JUN 2023 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2023ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી વિચારો આમંત્રિત કર્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ રવિવાર, 18મી જૂનના રોજ યોજાશે. તમારા વિચારો મેળવવામાં હંમેશા આનંદ થાય છે. NaMo એપ, MyGov પર તમારા વિચારો શેર કરો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-25th-june-2023/?target=inapp&type=group_issue&nid=340041"

 

YP/GP/NP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1932168) Visitor Counter : 122