પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
02 JUN 2023 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સ્થાપના દિવસ પર તેલંગાણાના લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તેલંગાણાના નિર્માણ દિવસ પર, આ અદ્ભુત રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. તેના લોકોની કુશળતા અને તેની સંસ્કૃતિની સમૃદ્ધિની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. હું તેલંગાણાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1929226)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam