પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 02 JUN 2023 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સ્થાપના દિવસ પર તેલંગાણાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તેલંગાણાના નિર્માણ દિવસ પર, આ અદ્ભુત રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. તેના લોકોની કુશળતા અને તેની સંસ્કૃતિની સમૃદ્ધિની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. હું તેલંગાણાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1929226) Visitor Counter : 203