પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ 21મી જૂને નાગરિકોને 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદ અપાવી
પોસ્ટેડ ઓન:
31 MAY 2023 8:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21મી જૂનના રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે નાગરિકોને યાદ અપાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે.
આયુષ મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે!
ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે. ચાલો આપણે એક સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરીએ."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1928840)
મુલાકાતી સંખ્યા : 285
આ રીલીઝ વાંચો:
Kannada
,
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam