પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી પેસેન્જર ટ્રેન માટે ગોંદિયાવાસીઓને શુભકામનાઓ પાઠવી

Posted On: 20 APR 2023 10:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુર-ગોંદિયા-જબલપુર વચ્ચે દોડતી નવી પેસેન્જર ટ્રેન માટે ગોંદિયાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

સુનિલ મેંઢેના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ખૂબ અભિનંદન! જબલપુર અને ગોંદિયા વચ્ચેની આ નવી ટ્રેન એક મહાન ભેટ છે, જે લોકોની મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918149) Visitor Counter : 136