પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવી પેસેન્જર ટ્રેન માટે ગોંદિયાવાસીઓને શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
20 APR 2023 10:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુર-ગોંદિયા-જબલપુર વચ્ચે દોડતી નવી પેસેન્જર ટ્રેન માટે ગોંદિયાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
સુનિલ મેંઢેના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ખૂબ અભિનંદન! જબલપુર અને ગોંદિયા વચ્ચેની આ નવી ટ્રેન એક મહાન ભેટ છે, જે લોકોની મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1918149)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam