પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ PIB બુકલેટ ઑફ બુદ્ધને શેર કરી જે વર્ષોથી તેમના ભાષણોમાં ઉલ્લેખિત છે
प्रविष्टि तिथि:
19 APR 2023 8:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સંમેલનને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા તૈયાર કરેલી પુસ્તિકા શેર કરી છે જે પ્રધાનમંત્રીના ભાષણો અને ભગવાન બુદ્ધ અને બૌદ્ધ વિચારના મુખ્ય ઉલ્લેખોનું સંકલન છે.
પ્રધાનમંત્રીએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ટ્વીટને ટાંકીને ટ્વીટ કર્યું:
"કાલે, 20મી એપ્રિલે સવારે 10 વાગ્યે, દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સમિટને સંબોધિત કરશે. આ સમિટ વિવિધ લોકોને એકસાથે લાવે છે જેમણે ભગવાન બુદ્ધના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ કર્યું છે."
અહીં પુસ્તિકાઓ મેળવી શકાશે
અંગ્રેજી પુસ્તિકા
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/apr/doc2023419182601.pdf
હિન્દી પુસ્તિકા
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/apr/doc2023419182701.pdf
YP/GP/JD
(रिलीज़ आईडी: 1918091)
आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam