પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંજાબના હોશિયારપુરમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા
Posted On:
14 APR 2023 8:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ પંજાબના હોશિયારપુરમાં અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“પંજાબના હોશિયારપુરમાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કરતા PM @narendramodiએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની એક્સ ગ્રેશિયા મંજૂર કર્યા છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1916519)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam