પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વાઘની વસતી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો

Posted On: 09 APR 2023 10:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘની વસ્તી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“વાઘની વસતી ગણતરીની સંખ્યા પ્રોત્સાહક છે. તમામ હિતધારકો અને પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન. આ વલણ વાઘ તેમજ અન્ય પ્રાણીઓના રક્ષણ માટે હજી વધુ કરવાની જવાબદારી પણ મૂકે છે. આપણી સંસ્કૃતિ આપણને પણ આ જ શીખવે છે.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1915229) Visitor Counter : 212