પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાઘની વસતી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો
Posted On:
09 APR 2023 10:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘની વસ્તી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“વાઘની વસતી ગણતરીની સંખ્યા પ્રોત્સાહક છે. તમામ હિતધારકો અને પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન. આ વલણ વાઘ તેમજ અન્ય પ્રાણીઓના રક્ષણ માટે હજી વધુ કરવાની જવાબદારી પણ મૂકે છે. આપણી સંસ્કૃતિ આપણને પણ આ જ શીખવે છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1915229)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam